મહેન્દ્રસિંહ પરમાર
કાર્યક્રમ વિશે :-
નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ખાતે આજરોજ સર્જકવંદના (ઝવેરચંદ મેઘાણીની ભ્રમણકથાઓ) યોજાઇ હતી.
જેનાં વક્તા મહેન્દ્રસિંહ પરમાર (વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર) દ્વારા જાણીતા મેઘાણીની અજાણી વાતોની ગોષ્ઠી કરી હતી,
મેઘાણીની વાર્તાઓની બ્લુ-પ્રિંટ વિશે પણ જાણવા મળ્યું તથા સાહિત્યિક સ્થળો વિશે જાણીને ફરવા જવું જોઇએ એવું સૂચન વક્તા દ્વારા કરવામાં આવ્યું હતું જે ખરેખર સમજવાલાયક અને ફરવા જવુંજ જોઇએ એવું હતું.
નવજીવન ટ્રસ્ટ કેમ્પસનો આભાર આમંત્રણ બદલ..
છબી :- વિતાન પરમાર